યાયાવરwords
વાંચન વિચારોનો ખોરાક છે, વાંચન વિના વ્યક્તિત્વ ની વૃદ્ધિ અવરોધાય છે અને જીવન માયકાંગલું બની જાય છે .
શું છે યાયાવરwords?
યાયાવરવર્ડ્સ ગુજરાતી ભાષાના સંવર્ધન હેતુ શરુ કરવામાં આવેલો બ્લોગ છે . જેનો ધ્યેય ગુજરાતી ભાષામાં માહિતી અને વિચારો ને ગુજરાતી લખતા વાંચતા અને સમજતા લોકો સુધી પહોંચાડવાનો તેમજ ગુજરાતી ભાષામાં સાહિત્ય રચવાનો છે .
તાજેતરના લેખ
- સ્ત્રી-પુરુષની પૂરક લાગણીઓનું સંતુલન કેટલું મહત્વપૂર્ણ?જોકે પુરુષની ખૂટતું પૂરવાની ઈચ્છાઓને સ્ત્રી કુદરતી રીતેજ માન આપતી હોય છે. સ્ત્રી તેની સંવેદનાઓને નદીની જેમ વહાવે છે. પુરુષને તેમાં ભીંજાવા દે છે. સામાન્ય રીતે પુરુષ આ પ્રવાહમાં વહીને ખુશ હોય છે. પૂર્ણતા તેને સંતૃપ્તિ આપતી હોય છે.
- કેવી રીતે મોદીનું ભારત બન્યું આધુનિકતા અને વિરાસતનો સંગમ?મોદીએ આધુનિક ભારતમાં પ્રાચીન ભારત અને ભવિષ્યના નવા ભારતનું જોડાણ પુનઃસ્થાપિત કર્યું છે. તેમણે રાજદ્વારી, આર્થિક, લશ્કરી અને સાંસ્કૃતિક સ્તરે ભારતને વિશ્વગુરુ તરીકે ફરીથી સ્થાપિત કર્યું છે
- ગુજરાત ના સૌથી પ્રસિદ્ધ અંબાજી મંદિર નો ઇતિહાસ અને મહાત્મ્ય શું છે ?ગુજરાત અને રાજસ્થાન ના બોર્ડર પર આવેલા અંબાજીના પ્રસિદ્ધ મંદિરે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ખાસ કરીને વર્ષ દરમિયાન આવતી નવરાત્રિઓમાં . ગુજરાત ના બનાસકાંઠા માં આવેલું આ પવિત્રધામ 51 શક્તિપીઠ માં એક છે જે આરાસુર પર્વત પર આવેલું હોવાથી અંબે માં આરાસુરી અંબે માં નામ થી પણ શ્રદ્ધાળુઓ માં પ્રચલિત છે. આ […]
માતૃભાષાને જીવાડો !!
કોઈ પણ ભાષા ને જીવંત રાખવી એ તે ભાષા ને ગળથુંથી માંથી શીખનાર વ્યક્તિની જવાબદારી છે . ભાષાના સંવર્ધન અને વ્યાપ માટે તેનો મહત્તમ ઉપયોગ અને સાહિત્ય લખાવું આવશ્યક છે . યાયાવરવર્ડ્સ ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટે કટિબદ્વ છે . તમે પણ આ પહેલ માં જોડાવા માંગતા હોવ તો તમારા વિચારો અને કૃતિઓ અમને અવ્શ્યથી મોકલો .