યાયાવરwords

વાંચન વિચારોનો ખોરાક છે, વાંચન વિના વ્યક્તિત્વ ની વૃદ્ધિ અવરોધાય છે અને જીવન માયકાંગલું બની જાય છે .

શું છે યાયાવરwords?

યાયાવરવર્ડ્સ ગુજરાતી ભાષાના સંવર્ધન હેતુ શરુ કરવામાં આવેલો બ્લોગ છે . જેનો ધ્યેય ગુજરાતી ભાષામાં માહિતી અને વિચારો ને ગુજરાતી લખતા વાંચતા અને સમજતા લોકો સુધી પહોંચાડવાનો તેમજ ગુજરાતી ભાષામાં સાહિત્ય રચવાનો છે .

તાજેતરના લેખ

માતૃભાષાને જીવાડો !!

કોઈ પણ ભાષા ને જીવંત રાખવી એ તે ભાષા ને ગળથુંથી માંથી શીખનાર વ્યક્તિની જવાબદારી છે . ભાષાના સંવર્ધન અને વ્યાપ માટે તેનો મહત્તમ ઉપયોગ અને સાહિત્ય લખાવું આવશ્યક છે . યાયાવરવર્ડ્સ ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટે કટિબદ્વ છે . તમે પણ આ પહેલ માં જોડાવા માંગતા હોવ તો તમારા વિચારો અને કૃતિઓ અમને અવ્શ્યથી મોકલો .